શહેરની શાન ગણાતો ત્રિકોણબાગ વિસ્તાર છેલ્લા ઘણા સમયથી તંત્રની લાપરવાહીનાં કારણે અસામાજીક તત્વોનો અડ્ડો બની ગયો છે. લુખ્ખા તત્વો અહીં પડીયા પાથર્યા રહે છે. ત્રિકોણબાગ ખાતે સબ ભૂમિ ગોપાલ કી સમજી દ્વારકાધીશનાં નામે એક ચાનાં થડાવાળાએ દબાણ ખડકી દીધું હતું. આ અંગે ‘અબતક’ મિડીયાએ મહાપાલિકાનાં સંબંધિત અધિકારીઓનું ધ્યાન દોડતા તંત્ર સફાળું જાગ્યું હતું અને ગણતરીની મિનિટોમાં જ ત્રિકોણબાગમાં ગેરકાયદે ખડકી દેવામાં આવેલા દબાણને જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું હતું.
Trending
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા
- વિકારનો વિનાશ કરનાર તપ એટલે ‘આયંબિલ તપ’