ઓખા તેમજ બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસમાં મુસાફરી ભાડું વર્ષોથી રૂ. ૮ પ્રતિવ્યકિત ચાલતું હતું જે હાલની કારમી મોંધવારીમાં ન પરવડે તેવું હોય બોટ સંચાલકો દ્વારા ભાડું વધારવા અનેકવાર મેરીટાઇમ બોર્ડને રજુઆત કરાઇ હતી જેનો અંતે મેરીટાઇમ બોર્ડના અધિકારી દ્વારા સ્વીકાર કરતા રૂ.૮ માંથી વધારી રૂ. ૨૦ એક તરફનું મુસાફરી ભાડું કરવામાં આવ્યું છે. લગભગ ત્રણસો ટકાના ભાડા વધારાનો અમલ આજથી જ થનાર છે.
Trending
- મહિન્દ્રા 3X0 ઔટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીનો નવો સુપરસ્ટાર…
- સાપ ઉનાળામાં જ કેમ તેના દરમાંથી બહાર આવે છે?
- સાવધાન… રાજકોટમાં ફરીવાર ગઠીયા ગેંગ સક્રિય
- રાજકોટ: ક્રિકેટ રમતી વેળાએ 13 વર્ષના સગીરનું હૃદય થંભી જતા મોત
- UPSCની પરીક્ષા અનુસંધાને રાજકોટ પોલીસ કમિશ્નરનું જાહેરનામું પ્રસિદ્ધ
- માધવપુરના મેળામાં પ્રસરી ભારતના ઉત્તર-પૂર્વ અને પશ્ચિમી સંસ્કૃતિની સુવાસ
- Teslaના એલોન મસ્કે ભારત મુલાકાત મુલતવી રાખી
- લ્યો કરો વાત… ટબુડીયા માલિકને ઈન્ફોસીસના ડિવિડન્ડની આવક કરોડોમાં થઈ