જેતપુર તાલુકાના થોરાળા ગામના રહેવાસી પંકજ નંદલાલ ડાભી જેતપુર શહેરમાં ટ્રાફીક વોર્ડન તરીકે ફરજ બજાવે છે. ગામથી જેતપુર ફરજ પર આવી રહ્યો હતો. ત્યારે નેશનલ હાઇવે પર પીઠડીયા ટોલનાકા પાસે ગોંડલ રહેતો સાગર ભરવાડ તેમજ થોરાળા રહેતો અરવિંદ ભરવાડ બંને શખ્સોએ કોઇ કારણોસર હુમલો કરતાં પંકજ ડાભીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે અહીંની સીવીલ હોસ્૫િટલ ખસેડવામાં આવેલ હતો. અને પોલીસે પંકજની ફરીયાદ પરથી બંને શખ્સોની તપાસ હાથ ધરી છે.
Trending
- ખાંભામાં હત્યા : પહેલી જ વાર પરિચયમાં આવેલા શખ્સ સાથે નક્કી કરેલી મહેફિલ ‘અંતિમ’ બની ગઈ
- ચોટીલાના ગ્રામીણ વિસ્તારોમાં પાણીનો પોકાર 4 હજારથી વધુ માલધારીઓની હિજરત
- નવસારી બેઠક પર સૌથી વધુ 22,23, 550 અને ભરૂચ બેઠક પર સૌથી ઓછા 17,23,353 મતદારો
- સુરત : ઇકો સેલ પોલીસે કરોડોની છેતરપિંડી કરનારની કરી ધરપકડ
- ભારતીય વાયુસેનાનું જાસૂસી વિમાન જેસલમેરમાં ક્રેશ થયું
- RSPL ઘડી કંપની સામે ખેડૂતો જીત્યા
- મીઠી મધુર કેરીઓ વિશ્વમાં ડંકો વગાડી રહી છે
- જ્ઞાનવાપી કેસના ન્યાયાધીશને આંતરરાષ્ટ્રીય ફોન નંબર પરથી મળી રહી છે ધમકી