પ્રભારી અજીત લોખીલના માર્ગદર્શન હેઠળ રાજભા ઝાલા અને શિવલાલ બારસિયાની આગેવાનીમાં ૧થી ૧૮ વોર્ડના આગેવાનો સાથે મીટિંગ યોજીને વોર્ડની ભૌગોલિક પરિસ્થિતિ તેમજ રાજકીય સમીકરણો બાબતે તલસ્પર્શી ચર્ચા કરીને જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં શાસકોની ભ્રષ્ટ નીતી રીતીથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. તેવા સમયે રાજકોટની જનતા વિકલ્પ તરીકે “આમ આદમી પાટીને સ્વીકારવા ઉત્સુક છે. તે માહિતી આપતા રાજભાએ આગામી આઠવાડિયાથી દરેક વોર્ડમાં અલગ અલગ ક્ષેત્રના આગેવાનોને આમ આદમી પાર્ટી સાથે જોડવાનું અભિયાન હાથ ધરવાના નિર્ધાર સાથે કાર્યકર્તાને ઉત્સાહવર્ષક માર્ગદર્શન આપ્યુ હતું.
Trending
- ક્ષત્રિય સમાજ સાથે 24 કલાકમાં જ સુખદ સમાધાન: સી.આર.પાટીલ
- IPL 2024 : SRH vs MIના મેચમાં તૂટ્યા આ રેકોર્ડ્સ…
- અદાણી પરિવારે અંબુજા સિમેન્ટ્સમાં ભાગીદારી વધારી
- Godzilla x Kong બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર…….
- વાંકાનેરના દિઘલીયા ગામે માતા-પિતા અને બહેનના હાથે પ્રેમાંધ સગીરાની હત્યા
- ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે 2 એપ્રિલ અને ફાર્મસીમાં 9મીથી ઓનલાઇન રજીસ્ટ્રેશન
- કાળઝાળ ગરમી: અમરેલી 41.6, રાજકોટનું 41.3 ડિગ્રી તાપમાન
- તમે પણ હોઠ પર દરરોજ લિપસ્ટિક લગાવો છો!!!