પીએનબીના 13700 કરોડના કૌભાંડના સૂત્રધાર નીરવ મોદી પાસે 6 પાસપોર્ટ હોવાનું બહાર આવ્યું છે. આથી તપાસ એજન્સીએ તેની વિરુદ્ધ વધુ એક એફઆઈઆર દાખલ કરી છે. 2 પાસપોર્ટ તો થોડા દિવસ સુધી કાનૂની રીતે માન્ય હતા. જ્યારે 4 પાસપોર્ટ સમયવધી પૂરી થતાં રદ થઈ ગયા હતા. સક્રિય એવા બે પાસપોર્ટમાંથી 1 પાસપોર્ટ પર નીરવ મોદી લખેલું હતું જ્યારે બીજા પાસપોર્ટ પર માત્ર નીરવ લખેલું હતું. આ પાસપોર્ટ પર નીરવને 40 મહિનાના બ્રિટનના વિઝા મળ્યા છે. નીરવ હાલમાં બેલ્ઝિયમમાં હોવાનું મનાય છે. આ પાસપોર્ટના આધારે જ તે પ્રવાસ કરી રહ્યો છે.
Trending
- આલિયા ભટ્ટની સુંદરતામાં મોંઘેરા ઘરેણાં અને સાડીએ ચાર ચાંદ લગાવ્યા
- અદિતિ રાવ હૈદરી પછી, તાપસી પન્નુએ તેની વીંટી બતાવી ઈશારો કર્યો
- શહેનાઝ ગિલની આંખોના કાજલે અને ચહેરા પરના સ્મિતએ મનળા મોહી લીધા…..
- સ્ટાઇલિશ આઇકોન સુરેશ રૈનાનો સુપર લુક
- હકીકતમાં સાપ પાસે ‘નાગમણી’ છે કે નહીં કેવી રીતે જાણવું?
- જામનગરમાં જુગારના ૩ દરોડામાં ૯ મહિલા સહિત ૧પ પતાપ્રેમી ઝડપાયા
- બાળકને solid food ખવડાવવાનું કેવી રીતે શરૂ કરવું
- આટલી સસ્તી દવા અચાનક કેમ મોંઘી?ભાવ જાણશો તો જીવ અધ્ધર ચઢી જશે!!!