ઓમશાંતી પ્લાસ્ટીકના સંસ્થાપક નિર્મલસિંહ ઝાલાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ દ્વારા તેમના મજૂરોને ઘર બેઠા પગાર આપવામાં આવ્યો છે. સાથોસાથ પરપ્રાંતીય મજૂરોને વધારે સાચવવા પડયા અને મજૂરોએ પણ સહકાર આપ્યો. તેઓને હાલમાં કાચોમાલ સરળતાથી મળી જાય છે. જેથી ઉત્પાદન પ્રક્રિયા શરૂ રાખવામાં આવી છે. હાલમાં કુલ ઉત્પાદનમાં ૬૦ ટકા માલ ડિસ્પેચ થાય છે. જયારે ૪૦ ટકા પેન્ડીંગ રહે છે. ઉપરાંત આગામી દિવસો ધંધાના પુનરજન્મ સમાન હશે. તેથી હવે નવેસરથી શરૂ આત કરવાની રહેશે સાથોસાથ જે પેમેન્ટ લેવાના બાકી છે. તેની રિકવરીમાં પણ સમય લાગશે.
Trending
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો
- રાજકોટ : રૈયાધાર પાસે ગેસની લાઈનમાં ભંગાણ:અનેક ઘરોમાં ચૂલા ન સળગ્યા
- ચૂંટણી પ્રચારમાં રૂપાલાએ 5.65 લાખ, તો ધાનાણીએ 1.84 લાખ ખર્ચ્યા