Abtak Media Google News

થોડા સમયથી ભારતના ગૃહ મંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર એવાં અમિતભાઈ શાહની સ્વાસ્થય અંગે અફવાઓ ચાલી હતી કે તે બીમાર છે અને કેન્સરથી પીડિત છે

Amit Shah 571 855

તે અંગે આજે ગૃહ મંત્રી માનનીય શ્રી અમિતશાહ દ્વારા પોતાના ઓફિસિયલ ટ્વિટર થી ટ્વિટ કરીને જાણ કરવાંમાં આવી છે,

“પાછલા ઘણા સમયથી મારા સ્વાસ્થય વિશે અમુક મિત્રો સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવે છે અને કેટલાક લોકો મારા મુત્યુની દુવા માટે પણ ટ્વિટ કરે છે.

હાલમાં કોરોના જેવી વેશ્વિક મહામારી ચાલી રહી છે અને ગૃહમંત્રી હોવાના નાતે હું મારા કાર્યમાં ખુબજ વ્યસ્ત છું અને જેથી આવી અફવાઓ પર ધ્યાન આપી રહ્યો નથી,

પરતું મારી પાર્ટીના લાખો કાર્યકરો અને મારા શુભ ચીતકોએ ખૂબ ચિંતા વ્યક્ત કરી છે જેને હું નજર અદાજ ના કરી શકું તેથી હું સંમ્પુર્ણ સ્વસ્થ છું અને મને કોઈ બીમારી નથી તેવી જાણ કરું છું,

હિન્દુ માન્યતા મુજબ આવી અફવાઓથી જેની અફવા ફેલાય તેનું આયુષ્ય વધે છે,

જે લોકો એ મારા વિરુદ્ધ આવી અફવા ફેલાવી તેનો પણ આભાર છે મને કોઈ વિરુદ્ધ કોઈ દ્વેષ કે દૂરભાવના નથી. તમારા બધાનો ધન્યવાદ, આવી અફવા પર ધ્યાન ન દેવું”

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.