ધોળકિયા સ્કુલ્સ પ્રાચીન નવરાત્રી મહોત્સવમાં બીજા દિવસે અતિથિ વિશેષ તરીકે રાજકોટ જિલ્લાનાં નવનિયુકત એડિ.કલેકટર પરીમલ પંડયાએ સહપરીવાર પધારી દીપ પ્રાગટય તથા આદ્યશકિતને પુષ્પહાર અર્પણ કરી વંદના કરી હતી. કૃષ્ણકાંતભાઈ તથા જીતુભાઈના આમંત્રણને માન આપી પધારેલા જૈન સમાજના અગ્રણી ઈશ્ર્વરભાઈ દોશી, બ્રહ્મ સમાજના અગ્રણી જર્નાદનભાઈ આચાર્ય, નટવરીનૃત્ય માળાના ડાયરેકટર હર્ષાબેન ઠકકર, બ્રહ્માકુમારી પુષ્પાબેન, બ્રહ્માકુમારી સુધાબેન, એન.સી.સી સકેન્ડ સહબટાલિયન રાજકોટના લેફટનન્ટ કર્નલ રોહિતસંઘસર સહપરિવાર પધારી ર્માં આદ્યશકિતની સ્તુતી વંદના કરી હતી. પ્રારંભ દીવડા રાસ સાથે હે જગજનની.., પાડીવાળા… કેશરિયો રંગ… એક છંદે… આપણ મલકમાં… કુમ કુમ કેરા… વગેરે રાસ ગરબાની રમઝટથી તથા આદ્યશકિતના ભકતગણની તાલીઓના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયું.
Trending
- એવું તે શું થયું કે હજુ પણ ભાતરતનો આ રેલ્વે ટ્રેક અંગ્રેજોના હાથમાં છે
- આળસ ખાધા બાદ રિલેક્સ ફીલ થવાનું આ છે મુખ્ય કારણ
- નવો સ્માર્ટફોન ખરીદતા પહેલા અહી એક નઝર કરજો, ફાયદામાં રહેશો…
- શહેનાઝ ગિલનો આ કીલર લૂક તમે ક્યારે પણ નહીં જોયો હોય
- સાદગીમાં જ સુંદરતા છે, આ વાતને સાર્થક કરતી દિશા પરમાર
- મુકેશ અંબાણીની ખુશી બમણી થઈ…!!!
- Red and Black લૂક સાથે છવાઈ હિના ખાન
- મુખ્યમંત્રી સાળંગપુર ધામ ખાતે હનુમાન જયંતિના અવસરે ઉપસ્થિત રહ્યા