Abtak Media Google News

ભાવનગર શહેર ની સંસ્થા શિશુવિહાર માં પ્રમોદભાઇ વ્હોરા ના સહયોગથી શિશુવિહાર સંસ્થામા ૬૮ મા શૈક્ષણિક સાધન વિતરણ કાર્યક્રમ રવિવારે તારીખ ૧૬ સપ્ટેબરે યોજાયો .જિલ્લાના પોલિસ મહા નિરદેશક  નરસિમ્હા કોમાર ની અધ્યક્ષતા  મા ૨૭ ગરિબ વિદ્યાર્થી ઓ ને  શાળા એ જવા માટે સાયકલ નુ વિતરણ કરવામા આવેલ હતુ.

આ પ્રસંગે બી ડિવીઝન  વિભાગ ના પી.આઇ.  ધનશ્યામદાન ઇસરાની ઉપસ્થિત રહી શિશુવિહાર ની પ્રવુતિ નિહાલી હતી.ખૂબ ખુશી વ્યક્તિ કરી સંસ્થા ની અનન્ય સેવા રચનાત્મક પ્રવૃત્તિ ની સરાહના કરી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.