રાજકોટની દિલ્હી પબ્લીક સ્કુલ દ્વારા પર્યાવરણની જાગૃતિ અંગે તેમજ પ્લાસ્ટીકની વસ્તુઓના ઉપયોગથી થતાં પર્યાવરણના નુકશાન ને અટકાવવા માટે સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી.જેમાં વિઘાર્થીઓએ પર્યાવરણ બચાવો, જીવન બચાવોના બેનરો સાથે લોકોને પર્યાવરણમાં પ્લાસ્ટીકથી થતું નુકશાન વિશે જાગૃત કર્યા હતા. આ રેલીનું આયોજન રાજકોટના બાલ ભવન રેસકોર્ષ રીંગ રોડ સુધી કરવામાં આવ્યું હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ