Abtak Media Google News

૨૩ એપ્રિલે રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના શહડોલમાં કરેલી સભામાં આદિવાસીઓની હત્યા અંગે નિવેદન આપ્યું હતું

૨૩ એપ્રિલે રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના શહડોલમાં કરેલી સભામાં આદિવાસીઓની હત્યા અંગે નિવેદન આપ્યું હતું જેની સામે ભાજપે ચૂંટણી પંચને રાહુલની ફરિયાદ કરી હતી, જેના સંદર્ભે રાહુલને ચૂંટણીપંચે નોટિસ ફટકારી ૨૪ કલાકમાં જવાબ આપવા જણાવ્યું છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે. આ અંગે તેમણે ૪૮ કલાકમાં જવાબ આપવો પડશે. જો કે, રાહુલે ૨૮ એપ્રિલે મધ્યપ્રદેશમાં શહડોલની ચૂંટણી સભામાં કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ એક નવો કાયદો બનાવ્યો છે, જેમાં આદિવાસીઓને ગોળી મારી શકાય છે તેવો ઉલ્લેખ છે. જનજાતિયો પર હુમલા કરી શકાશે, તમારી જમીન પણ લઈ લેવાશે, તમારું જંગલ લઈ લેવામાં આવશે, તમારું પાણી છીનવી લેવામાં આવશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.