Abtak Media Google News

રાજયના શિક્ષણમંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજરોજ જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે સુજલામ સુફલામ અંતર્ગત ચાલતા જળ સંચયના વિવિધ કામોનું નિરીક્ષણ કર્યું હતું.

ખીરસરા ગામે ગોડલ તાલુકાના સુલતાનપુર ગામે રાણસીકી ગામે અને મોવિયા ગામના જળસંચયના કામોનું નિરીક્ષણ કર્યું હતું. તેઓ રાત્રી રોકાણ રાજકોટ સર્કિટ હાઉસમાં કરશે. બાદમાં કાલે સવારે ૮:૩૦ કલાકે રાજકોટ તાલુકાના કણકોટ ગામના જળ સંચયના કામોનું નિરીક્ષણ કરશે. સવારે ૧૦:૦૦ કલાકે કાલાવડ રોડ સ્તિ નોબલ હાઉસમાં એજયુકેશન એક્ષ્પો કાર્યક્રમમાં ઉપસ્તિ રહેશે. ૧૦:૩૦ કલાકે રેસકોર્સ-૨માં અટલ સરોવરના ચાલતા કામનું નિરીક્ષણ કરશે ત્યારબાદ અનુકુળતાએ બગોદરા જવા રવાના થશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.