Abtak Media Google News

ઇડરના મહાકાલેશ્વર મહાદેવ મંદિરના કુંડમાં અસંખ્ય માછલીઓના મોત.કુંડમા પાણી સુકાઈ જવા થી  માછલીઓના મોત.આવર નવાર તંત્રને જાણ કરવા છતા માછલીઓ ને બચાવવામા તંત્ર નિષ્ફળ.

હજુ અસંખ્ય માછલીઓ  કુંડમા છે જો સત્વરે કાળજી લેવામો નહીં આવે તો મોટી સંખ્યામાં માછલીઓ મરીશકે તેમ છે.જીવ દયા પ્રેમીઓમા તંત્ર પ્રત્યે રોષ જોવા મળ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.