યાત્રાધામ દ્વારકામાં કારતક સુદ પૂનમના શુભ દિને દર વર્ષની જેમ હજારો યાત્રિકોએ સવારે મંગલા આરતીમાં દર્શન પહેલા દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં સ્નાનનું અનેરું મહત્વ હોય સ્નાન બાદ લાખો ભાવિકોએ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કહેવાય છે ગોમતીમાં સ્નાન કર્યા પછી ઠાકોરજીના દર્શન કરવામાં આવે તેની દ્વારકા યાત્રા સફળ થાય છે. ભાવિકોએ પવિત્ર ગોમતી નદીમાં આવેલ જુના તેમજ નવા ગોમતી ઘાટ પરથી નદીમાં સ્નાન કરી પૂણ્યનું ભાણું બાંઘ્યું હતું.
Trending
- ખાંભામાં હત્યા : પહેલી જ વાર પરિચયમાં આવેલા શખ્સ સાથે નક્કી કરેલી મહેફિલ ‘અંતિમ’ બની ગઈ
- ચોટીલાના ગ્રામીણ વિસ્તારોમાં પાણીનો પોકાર 4 હજારથી વધુ માલધારીઓની હિજરત
- નવસારી બેઠક પર સૌથી વધુ 22,23, 550 અને ભરૂચ બેઠક પર સૌથી ઓછા 17,23,353 મતદારો
- સુરત : ઇકો સેલ પોલીસે કરોડોની છેતરપિંડી કરનારની કરી ધરપકડ
- ભારતીય વાયુસેનાનું જાસૂસી વિમાન જેસલમેરમાં ક્રેશ થયું
- RSPL ઘડી કંપની સામે ખેડૂતો જીત્યા
- મીઠી મધુર કેરીઓ વિશ્વમાં ડંકો વગાડી રહી છે
- જ્ઞાનવાપી કેસના ન્યાયાધીશને આંતરરાષ્ટ્રીય ફોન નંબર પરથી મળી રહી છે ધમકી