Abtak Media Google News

યાત્રાધામ દ્વારકામાં કારતક સુદ પૂનમના શુભ દિને દર વર્ષની જેમ હજારો યાત્રિકોએ સવારે મંગલા આરતીમાં દર્શન પહેલા દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં સ્નાનનું અનેરું મહત્વ હોય સ્નાન બાદ લાખો ભાવિકોએ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કહેવાય છે ગોમતીમાં સ્નાન કર્યા પછી ઠાકોરજીના દર્શન કરવામાં આવે તેની દ્વારકા યાત્રા સફળ થાય છે. ભાવિકોએ પવિત્ર ગોમતી નદીમાં આવેલ જુના તેમજ નવા ગોમતી ઘાટ પરથી નદીમાં સ્નાન કરી પૂણ્યનું ભાણું બાંઘ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.