Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લા dsp મહેન્દ્રભાઈએ પણ શસ્ત્ર પૂજન કર્યું

અસત્ય પર સત્યની જીત તેમજ અધર્મ પર ધર્મની જીતના પ્રતિક રૂપે ઉજવવામાં આવતા દશેરાના તહેવારને દિવસે શસ્ત્ર પૂજાનું વિશેષ મહત્વ છે. મા દૂર્ગાના આશીર્વાદ અને તેમના તરફથી જ આપવામાં આવેલા બાણ દ્વારા ભગવાન રામે રાવણનું મોત નિપજાવ્યું હતું. આ દિવસે દશેરા હતા. તેથી આ પર્વ વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે.

8905F5Af 00C5 4067 9430 C3D397564Bdb

જે શસ્ત્રથી રામે રાવણને હણ્યો તે શસ્ત્રની પછી રામે પૂજા કરી હતી.ત્યારથી વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજા કરવામાં આવે છે.ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજ દવારા શક્તિ માતાના મંદિરે શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ રાખવામાં આવીયો હતો.ત્યારે શસ્ત્ર પૂજન માં મોટી સંખ્યામાં ક્ષત્રિયો જોડાયા હતા.7339589F Eb6D 4B70 B33B 0F74B71A7135

ત્યારે આજે સુરેન્દ્રનગર દલમિલ રોડ પર આવેલ શક્તિ માતા ના મંદિરે થી લાક્કીરાજ સિંહ ઝાલા અને ડો.રુદ્રસિંહ ઝાલા ની આગેવાની હેઠળ ક્ષત્રિય સમાજ દ્વારા વિશાળ બાઇક રેલી નું આયોજન કરવા માં આવીયું હતું.ત્યારે આ રેલી સુરેન્દ્રનગર ડેરી સામે આવેલ દરબાર બોડીગે પૂર્ણ કરવામાં આવી હતી.

0284C0Bc 1Cd4 4759 A588 9Ad14120Cd49

ત્યારે આજે સુરેન્દ્રનગર માં દશેરા નિમિતે સુરેન્દ્રનગર જિલક ની બજારો માં જલેબી ફાફડા અને ચોલાફળી લેવા માં સુરેન્દ્રનગર ની જનતા એ પડા પડી કરી હતી.ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લા માં દશેરા ની પણ ધૂમધામ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

ત્યારે આજે સાંજે વિશ્વ હિન્દુ પરિષદ દવારા સુરેન્દ્રનગર જિલ્લાના મેલાના મેદાનમાં સાંજે 7 વાગ્યે રાવણ દહનનો પણ કાર્યક્રમ રાખવા માં આવીયો હતો .જેમાં મોટી સંખ્યા માં લોકો જોડાયા હતા.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.