એક તરફ પાણીનો પોકાર ચાલી રહ્યો છે ત્યારે વિશ્વ સુપ્રસિધ્ધ સોમનાથ મંદિર નજીક આવેલા પ્રભાસ પાટણ વિસ્તાર મા રહેણાંક વિસ્તાર મા 8 દિવસથી પાઇપ લાઈનનું કામ ચાલુ હોવાથી અને સાત દિવસ બાદ પીવાનું પાણી આવ્યું અને ગટરની પાઈપ લાઈનો JCB ખોદકામ દરમ્યાન તૂટી જવાથી પીવાનું પાણી હજારો લીટર રોડ પર વેડફાઇ રહ્યુ છે. આ બાબતે તંત્ર ને સ્થાનીકો દ્રારા રજૂઆત કરાતા તંત્ર આ બાબતે મોન સેવી રહ્યુ છે…..
Trending
- શરદ પવારે NCP-SCPના મેનિફેસ્ટોને આપ્યું ‘એફિડેવિટ’ નામ, ક્યાં ક્યાં મુદ્દાઓનો કર્યો સમાવેશ ??
- હવે હેલિકોપ્ટરથી સાળંગપુર જઈ શકાશે
- હમીર રાઠોડ બાદ રાજુ સોલંકીનું પણ શંકાસ્પદ મોત થતાં રોષ ભભુક્યો
- પારડી નજીક ખોખડદડ નદીમાં નાહવા પડેલા બે કિશોરના ડૂબી જવાથી મોત
- પોલીસ અને ફ્લાઇંગ સ્કવોડનું સંયુક્ત ઓપરેશન : કેશોદના પંચાળા ગામની સીમમાંથી માટી ચોરીનું કૌભાંડ ઝડપાયું
- રાહુલ ગાંધી 29મીએ પાટણમાં ચૂંટણી સભા સંબોધશે
- પારો ફરી ઉંચકાયો:7 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર
- તોબા ગરમી: હવે સ્કૂલનો સમય 11 વાગ્યા સુધીનો કરવાના DEOને આદેશ