Abtak Media Google News

કમિશ્નર સાહેબની સૂચનાથી નવરાત્રી દરમિયાન ખાસ કરીને ટ્રાફીકની જાળવણી માટે અને લો એન્ડ ઓર્ડર માટે પોલીસ બંદોબસ્ત રાખેલો છે. ત્યારે અમે બ્રેથએનેલાઈઝર સાથે ચેકીંગ કરી રહ્યા છીએ.Vlcsnap 2018 10 15 12H15M51S225 જે લોકો શંકાસ્પદ હાલતમાં જણાય તેમને બ્રેથ એનેલાઈઝર મશીન દ્વારા ચેકીંગ કરી રહ્યા છીએ કે જેથી કરી લો એન્ડ ઓર્ડર જળવાય અને સાથે લોકો સુરક્ષીત રીતે ફરીશકે. તેવું ઝોન ૨ના ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.