કમિશ્નર સાહેબની સૂચનાથી નવરાત્રી દરમિયાન ખાસ કરીને ટ્રાફીકની જાળવણી માટે અને લો એન્ડ ઓર્ડર માટે પોલીસ બંદોબસ્ત રાખેલો છે. ત્યારે અમે બ્રેથએનેલાઈઝર સાથે ચેકીંગ કરી રહ્યા છીએ. જે લોકો શંકાસ્પદ હાલતમાં જણાય તેમને બ્રેથ એનેલાઈઝર મશીન દ્વારા ચેકીંગ કરી રહ્યા છીએ કે જેથી કરી લો એન્ડ ઓર્ડર જળવાય અને સાથે લોકો સુરક્ષીત રીતે ફરીશકે. તેવું ઝોન ૨ના ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતુ.
Trending
- જામનગર:હાપા ધોરી માર્ગ પર ટ્રક અને ઓટોરિક્ષા વચ્ચે અકસ્માત,એકનું મોત
- ડેઈલીહન્ટના“ટ્રસ્ટ ઑફ ધ નેશન” સર્વેમાં દેશવાસીઓએ પોતાની લાગણી વ્યક્ત કરી
- ધો.1 માટેની પૂર્વ તૈયારી રૂપે મળતું આનંદમય શિક્ષણ એટલે ‘બાલવાટિકા’
- Dellનો AIની દુનિયામાં પલડો ભારી…
- શું તમે આ સુંદર જીવને જોયું છે?
- કાળઝાળ ગરમીમાં ટાઢક આપતા ‘તકમરિયાં’
- ઉનાળાની કાળજાળ ગરમીથી બચવા “આંબલ વાળું” શ્રેષ્ઠ ઉપાય
- હનુમાન જયંતિ પર આ વસ્તુઓ ઘરે લાવો, બજરંગબલી થશે ખૂબ જ ખુશ