Abtak Media Google News

ચોટીલા તાલુકાના જીવાપર ગામમાં વરસાદના પાણીનો પ્રવાહ વધવાથી પુલ તૂટ્યો છે. આ પુલ મારફતે 5 ગામો જોડાયેલા હતાં, હાલ આ તમામ ગામો સંપર્કવિહોણા બન્યાં છે. ચોટીલાના રૂપાવટી, વસુંધરા, જીવાપર સહિત પાંચ ગામોને અસર પહોંચી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.