Abtak Media Google News

વિશ્ર્વ હિન્દુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રવિણ તોગડીયા આજી ઉપવાસ આંદોલન પર ઉતરી ગયા છે. આ આંદોલનમાં સાધુ-સંતો પણ હાજરી આપે તેવી શકયતા છે.

ડો.પ્રવિણ તોગડીયાને વિશ્ર્વ હિન્દુ પરિષદમાંી ખૂબજ ખરાબ રીતે હાંકી કાઢવામાં આવ્યા હતા. સરકાર સામે તોગડીયાએ અનેક આક્ષેપો કર્યા હતા. મોદી સરકાર દ્વારા મારી નાખવાનું કાવતરુ ઘડાયું હોવાના ગંભીર આક્ષેપ પણ ડો.પ્રવિણ તોગડીયાએ કર્યા હતા. તોગડીયાએ કદ પ્રમાણે વેંતરવામાં મોદી સરકારે પાછી પાની કરી ની. અગાઉ સંજય જોશી અને ગોવિંદાચાર્યની જેમ મોદી સરકારે તોગડીયાને પણ હાંસીયામાં ધકેલ્યા છે.

પોતાને નડતા આગેવાનોને મોદી સરકાર એક તરફ કરવામાં હંમેશાી સફળ નિવડી છે. ડો.તોગડીયા આજે ઉપવાસ આંદોલની લોકોનું ધ્યાન ખેંચવાના પ્રયત્ન કરી રહ્યાં છે. જો કે તોગડીયાની તાકાત ભાજપ સો છેડો ફાડયા બાદ જ અડધી ઈ ગઈ હતી. ચૂંટણીમાં ડો.તોગડીયાનો કાંટો કાઢી નાખવા સરકારે અદ્ભૂત ખેલ પાડયો હતો.

ડો.તોગડીયાને ભાજપને ચૂંટણીમાં કરેલું નુકશાન ભારે પડી રહ્યું છે. તોગડીયા એક સમયે હિન્દુ શેર તરીકે જાણીતા હતા. પરંતુ હિન્દુ શેર સામાન્ય ધમકીી ડરીને મિડિયા સમક્ષ એકાએક ધ્રુસકે-ધ્રુસકે રડી પડતા સર્મકોને આશ્ર્ચર્યમાં મુકી દીધા હતા. હવે તોગડીયા ફરીી પોતાની સર્વોપરીતા સાબીત કરવા મામણ કરી રહ્યાં છે. જે કયાં જઈ અટકશે તે સમય બતાવશે.

 (Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.