નીરમલાબેન પટેલએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ સહયોગ હોસ્પિટલના ડાયરેકટર કે ડોકટર એટલે દર્દીઓ માટે ભગવાન છે ડોકટર એટલે સતત કાર્યમાં શકિત પ્રમાણે કાર્યરત રહે તે ડોકટર છે સતત દર્દીઓ માટે સેવા આપી પોતાની ફરજ બજાવતા ડોકટરો માટે ૧ જુલાઇ ના રોજ ડોકટર્સ ડે ઉજવવામાં આવેછે. હોસ્પિટલમાં જેવા પેસેન્ટ હોય તેવી સારવાર કરવામાં આવે છે. કોઇપણ ઇમરજન્સી માટે તેમના ડોકટર્સ, વોર્ડબોય, આયાબેન સુધીના તમામ સ્ટાફ ખડે પગે હોય છે. ડોકટર દર્દીની સાથે સારી રીતે હળીમળીને કામ કરે તે તેની ફરજ છે. અબતક ના દર્શક મિત્રોને સંદેશ આપતા જણાવ્યું કે તેઓ તમામ ડોકટરોનો આભાર વ્યકત કરે છે.
Trending
- ગુજરાત સુપરલીગ ફુટબોલમાં લાવશે ક્રાંતી: પરિમલ નથવાણી
- મૂંછને “તા” દેતો ક્ષત્રિય સમાજ “વટ” છોડી દેશે?
- બ્રેઈન ટીઝર ચેલેન્જ: માત્ર હાઈ આઈક્યુ ધરાવતા લોકો જ આ કોયડો ઉકેલી શકશે
- વાંકાનેરનાં દિઘલીયા ગામે પ્રેમ પ્રકરણમાં સગી દિકરીને મોતને ઘાટ ઉતારનાર પિતાની ધરપકડ
- ગોપાલ નમકીન અને જ્યોતિ સીએનસી સહિતની કંપનીઓના ‘લોક’ થયેલ શેરો આગામી 3 મહિનામાં બજારમાં ઠાલવાશે
- કોંગ્રેસને પડ્યા ઉપર પાટુ : ઇન્કમટેક્સે રૂ.1700 કરોડની ટેક્સની નોટિસ ફટકારી
- રાજકારણી કમ ગેંગસ્ટર મુખ્તાર અંસારીનું મોત : ઉત્તરપ્રદેશમાં કલમ 144 લાગુ
- હાઉસિંગ સોસાયટીના મકાનોની ટ્રાન્સફર ફી રૂ.50 હજારની મર્યાદામાં રખાય તેવી સંભાવના