Abtak Media Google News

સૂર્યને જળ અર્પણ કરવાનું મહત્વ : આપની સંસ્કૃતિમાં સૂર્યને ભગવાનનું સ્થાન આપવામાં આવ્યું છે.

સૂર્યને દરેક ગ્રહમાં સૌથી શ્રેષ્ઠ ગ્રહ મનવમા આવ્યો છે કેમકે સૂર્ય ની આસપાસ દરેક ગ્રહ પરિભ્રમણ કરે છે.એટલા માટે સૂર્યને સર્વશ્રેષ્ઠ ગ્રહ કહેવામાં આવ્યો છે.હિન્દુ ધર્મમાં સૂર્યનું મહત્વ ખૂબ છે.વર્ષોથી આપની પરંપરા છે કે સ્નાન પછી સૂર્યને અર્ધ્યુ દેયવાની આટલે જળઅર્પણ કરવાની પરંપરા છે.

સૂર્ય ને જળ અર્પણ કરવાનું ધાર્મિક મહત્વ :Surya 02

સૂર્યને દરેક ગ્રહમાં ખાસ મહત્વ આપવામાં આવ્યું છે.હિન્દુ ધર્મમાં સૂર્યની પુજા કરવામાં આવે છે.અને સૂર્યને અર્ધ આપવામાં આવે છે.એવું માનવમાં આવે છે.જો સૂર્ય તમારાથી પ્રસન છે તો બીજા ગ્રહોની અસર થતી નથી.એટલા માટે સૂર્યની પૂજાને શુભ અને ફળદાય માનવમાં આવે છે.રવિવારે સૂર્યદેવનો દિવસ માનવમાં આવે છે.અને આ દિવસે સૂર્યની ઉપાસના કરવાથી જીવન સફળ થાય છે.ભગવાન શ્રી રામ પણ ભગવાન સૂર્યને જળ અર્પણ કરતાં હતા તેથી આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે.આપણને મનમાં પ્રશ્ન થતો હોય છે કે સૂર્યને જળ શા માટે અર્પણ  કરવામાં આવે છે.

સૂર્યને જળ અર્પણ કરવાનું વૈજ્ઞાનિક કારણ :95209E1C26E55Df63F00C2Be8A2C0C53

સૂર્યને જળ અર્પણ કરવાનું ધાર્મિક મહત્વની સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ છે.વૈજ્ઞાનિકો અનુસાર જ્યારે કોઈ પણ વ્યક્તિ સવારે સૂર્યને જળ અર્પણ કરે છે.ત્યારે સૂર્યમાથી નીકળતા કિરણો તેમના સ્વાસ્થય માટે ખુબ ફાયદાકારક છે. સવારે સૂર્યમાંથી નીકળતી કિરણો આપણાં શરીરના રંગોની અસંતુલનને બારોબાર કરે છે. સૂર્યમાથી નીકળતી કિરણોમાં ઇન્દ્રધનુષના સાત રંગોનો સમાવેસ થાય છે. વૈજ્ઞાનીક અનુસાર સવારના સમયમાં સૂર્યને જળ અર્પણ કરવાથી આ કિરણો આપણાં શરીરમાં પ્રવેશે છે. જેના કારણે આપણા શરીરમાં વિટામિન ડી પૂરતા પ્રમાણમાં મળી રહે છે.

સૂર્યને જળ અર્પણ કરવાનું જ્યોતિષ મહત્વ :58171E8638A5D6308C54Dcdcc18Bb90B

જ્યોતિષ વિજ્ઞાન અનુસાર સૂર્યને જળ અર્પણ કરવાના કેટલાય મહત્વ બતાવવામાં આવ્યા છે. જો કોઈ પણ વ્યાક્તિ બ્રહ્મ મુહરતમાં સ્નાન કરીને સૂર્યને જળ અર્પણ કરે તો તેમનો તમામ માનોકામના પૂર્ણ  થાય છે અને રોગોથી મકતી મેળવવા માટે પણ સૂર્યને જળ અર્પણ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.