મહાત્મા ગાંધીએજિંદગીમાં ઓછામાં ઓછી વસ્તુઓથી ચલાવી લેવાનો સિદ્ધાંત અપનાવ્યો હતો.પરંતુ તેમણે જે પણ વસ્તુને હાથ લગાડ્યો છે તેનું મૂલ્ય ખુબજ વધી ગયું છે.1931માં દોરયેલું રેખર અને પેન્સિલ ચિત્ર તેમજ કેટલા પત્રો લંડનના એક ઓકસન હાઉસે વેચવા કાઢ્યા હતા.આ ચિત્ર 26.7લાખ રૂપિયામાં વેચાયું હતું.આમતો ગાંધીજીને ફોટા પાડવાનો શોખ નહતો તેથી જ્હોન હેનરી નામના જગવિખ્યાત આર્ટિસ્ટે તેઓ પોતાના કામમાં વ્યસ્ત હતા ત્યારે તેમનું ચિત્ર દોર્યું હતું.આજે પણ તે ચિત્ર પર ગાંધીજીના હસ્તાક્ષર કરેલા છે,અને તે 26લાખમાં વેચાયું છે.
Trending
- ગંભીર રોગો અને વાસ્તુ દોષોમાંથી મુક્તિ મેળવવા માટે કરો આ રામબાણ ઉપાય
- ઉનાળામાં ફ્રિજનું પાણી પીવું બની શકે ઘાતક
- તડકામાં બળતી ત્વચાની સુરક્ષાનો ખજાનો તો મળે ‘રસોડા’માંથી જ
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી