તમે ભલે બંગલામાં રહેતા હોય પણ જયાં સુધી માનસીક શાંતી નહી હોય ત્યાં સુધી તમે લકઝરીનો આનંદ ઉઠાવી શકતા નથી. માટે સાચી ફ્રેમમાં હોવું ખુબ જ જરૂરી છે. સામાજીક તણાવને કારણે લોકો હંમેશા ખુશી અને માનસીક શાંતીને કોમ્પ્રોમાઇઝ કરે છે.માટે ભારતીય સંસ્કૃતિ મુજબ માનસીક શાંતી માટે વાસ્તુ ટીપ્સ ઉપયોગી બને છે. માટે ઉતરપુર્વ દિશામાં લાલ, ગુલાબી રંગની વસ્તુઓ રસોઇઘર, ડસ્ટબીન અવા જુના છાપા રાખવા જોઇએ નહીં. હકારાત્મક વિચારધારા માટે ઉતર પુર્વ દિશામાં અંકુર અવા સસતીક રાખવું જોઇએ.તે બ્રહ્માંડ સાથેનો સંબંધો સુધારે છે અને હેલ્ધી માઇન્ડને વેગ આપે છે. ઉતર પુર્વ ઉતર દિશામાં ટોઇલેટ અવા ડસ્ટબીન રાખવાથી ભુતકાળની યાદો આવે છે. જે હકારાત્મક વિચારો માટે ખરાબ સાબિત થાય છે. આ દિશામાં બેડરૂમ પણ રાખવો નહી. તેથી તમે બ્લોક ઇમોશન અનુભવશો અને ગીલ્ટી મહેસુસ કરશો. જેથી નકારાત્મક વિચારો આવે છે. વાસ્તુના નિયમો મુજબ ઘરને શણગારો અને તમે તમારા જીવનમાંથી દુષણોને બહાર ફેંકી શકશો.
Trending
- Whirlpool Layoffsએ એક ઝાટકે કર્મચારીઓને કર્યા નવરા
- Realme Narzo 70x અને Narzo 70 કરશે ભારતમાં લોન્ચ…
- PM મોદી અને રાહુલ ગાંધીને આચારસંહિતા ભંગના આરોપો પર નોટિસ આપતું ચૂંટણી પંચ
- સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડના પોસ્ટર લાગ્યા
- વારસાગત ટેક્સ બાબતે જવાબ આપતા સી આર પાટિલે શું કહ્યું ?
- એવા અનોખા જીવ જેના શરીરમાં હાડકાં જ નથી
- વડાપ્રધાન વિરૂદ્ધ ઉશ્કેરણીજનક ટીપ્પણી કરનાર યુવાન ઝડપાયો
- ખાંભામાં હત્યા : પહેલી જ વાર પરિચયમાં આવેલા શખ્સ સાથે નક્કી કરેલી મહેફિલ ‘અંતિમ’ બની ગઈ