Abtak Media Google News

દહીની તો બધાને ખબર જ હશે . અંદર કેટલાક એવા તત્વ છે જેનાથી તમે અજાણ હશો . ડાહીમાં B12 નામનું વિટામિન સોથી વધારે જોવા મળે છે.

કોએ વ્યક્તિને જો કબજિયાતની બીમારી હોય તો દહી ખાવાથી દૂર થઈ શકે છે. ડાહીથી પેટની લગભગ બધી જ બીમારીઓ દૂર થાય છે. દહી ચહેરા પર લાગવામાં આવે તો ડાઘ દૂર થાય છે. જો વજન ઓછું કરવું હોય તો દરરોજ દહી ના સેવન થી  કંટ્રોલમાં લાવી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.