Abtak Media Google News

ઉપલેટા શહેરમાં જુના અને જાણીતા વાસણના વેપારી દ્વારા દિવાળી અને નવરાત્રી ઉત્સવ માટે ગ્રાહકોની માંગને કારણે કિચનવેર અને આધુનિક વાસણો બ્રાન્ડેડ કંપનીના શહેરના જાણીતા વેપારી ઉમેદભાઈ પટેલ (પટેલ વાસણ ભંડાર) બડાબજરંગ રોડ ઉપર ગઈકાલે વૈષ્ણવાચાર્ય ૧૦૦૮ પ.પૂ.ગો.રસીકરાયજી મહારાજના હસ્તે ખુલ્લો મુકવામાં આવેલ હતો. આ તકે નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા, ઉધોગપતિ મિલનભાઈ ગજેરા, શૈલેશભાઈ જાદવ, કિરીટભાઈ પાદરીયા, આર.પી.પટેલ, પરેશભાઈ ઉચદડીયા, ગોપાલભાઈ ઝાલાવડિયા, બાબુભાઈ ડેર, વિશ્ર્વા ગેલેરીવાળા જયુભાઈ પટેલ, રંગીલા ટેલિવિઝનવાળા મનસુખભાઈ વેકરીયા સહિત શહેરના પ્રતિષ્ઠીત આગેવાનો-નાગરીકો હાજર રહેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.