ઉપલેટા શહેરમાં જુના અને જાણીતા વાસણના વેપારી દ્વારા દિવાળી અને નવરાત્રી ઉત્સવ માટે ગ્રાહકોની માંગને કારણે કિચનવેર અને આધુનિક વાસણો બ્રાન્ડેડ કંપનીના શહેરના જાણીતા વેપારી ઉમેદભાઈ પટેલ (પટેલ વાસણ ભંડાર) બડાબજરંગ રોડ ઉપર ગઈકાલે વૈષ્ણવાચાર્ય ૧૦૦૮ પ.પૂ.ગો.રસીકરાયજી મહારાજના હસ્તે ખુલ્લો મુકવામાં આવેલ હતો. આ તકે નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા, ઉધોગપતિ મિલનભાઈ ગજેરા, શૈલેશભાઈ જાદવ, કિરીટભાઈ પાદરીયા, આર.પી.પટેલ, પરેશભાઈ ઉચદડીયા, ગોપાલભાઈ ઝાલાવડિયા, બાબુભાઈ ડેર, વિશ્ર્વા ગેલેરીવાળા જયુભાઈ પટેલ, રંગીલા ટેલિવિઝનવાળા મનસુખભાઈ વેકરીયા સહિત શહેરના પ્રતિષ્ઠીત આગેવાનો-નાગરીકો હાજર રહેલ હતા.
Trending
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા
- વિકારનો વિનાશ કરનાર તપ એટલે ‘આયંબિલ તપ’