તહેવારો આવી રહયા છે, ત્યારે લોકોને મુશીબતનો સામનો ના કરવો પડે અને મજૂરવર્ગ પોતાના વતન સમયસર પોહચી શકે , તે માટે રાજકોટ એસ.ટી ડિવિઝન દ્વારા કાલથી 50 વધારાની બસ દોડાવામાં આવશે, જેમાં કાલથી દાહોદ- ગોધરાના મજૂરો માટે વતન જવા 10 બસો ચાલુ કરાશે, ત્યાર બાદ દાહોદની બસ સુરત જશે, અને હીરાઘશતા કારીગરોને પરત લાવશે, જેથી મજૂરવર્ગ મુશીબતનો સામનો નહિ કરવો પડે, દિવાળી બાદ નાના ગામડાંમાં 50 બસ દોડવામાં આવશે, જેથી વિધાર્થી અને નોકરીયાત વર્ગને મુશીબત ના પડે, જોકે એસટી ડિવિઝનને દિવાળીનો તેહવાર ફળશે, દિવાળી એસટી ડિવિઝનને 35 લાખની કમાણી કરીને આપશે.
Trending
- “આનો મગજ બવ ગરમ છે” આવું તો તમે સાંભળ્યું જ હશે…તો જાણો આ વિશે વિજ્ઞાન શું કહે છે
- ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિને વકફ બોર્ડના સભ્ય બનાવતા ગુજરાત હાઇકોર્ટ “લાલઘુમ”
- ઉચ્ચ અધિકારીઓના લટકતા પ્રમોશન આચારસંહિતા પૂર્ણ થતા જ આઈટીની ગતિવિધિ પૂરપાટ કરી દેશે
- ફક્ત 100 રૂપિયામાં લઈ લો, લઈ લો… આવી વસ્તુ ફક્ત 100 રૂપિયામાં ક્યારેય નહીં મળે.
- ઓપરેશન રૂપાલા સામે ક્ષત્રિય આંદોલન પાર્ટ 2ની બ્લ્યુ પ્રિન્ટ આવી સામે
- નાગાલેન્ડ લોકસભામાં 20 વિધાનસભા મતવિસ્તારોમાં 100 ટકા મતદાન બહિષ્કાર
- ‘વટ’ પૂરો નહીં થતાં ક્ષત્રિયોનો ‘કેસરીયા’ કરવાનો લલકાર
- કાશ્મીરના અલગતાવાદીઓની “દલાલી” કરતી બ્રિટિશ પાર્લામેન્ટ