Abtak Media Google News

તહેવારો આવી રહયા છે, ત્યારે લોકોને મુશીબતનો સામનો ના કરવો પડે અને મજૂરવર્ગ પોતાના વતન સમયસર પોહચી શકે , તે માટે રાજકોટ એસ.ટી ડિવિઝન દ્વારા કાલથી 50 વધારાની બસ દોડાવામાં આવશે, જેમાં કાલથી દાહોદ- ગોધરાના મજૂરો માટે વતન જવા 10 બસો ચાલુ કરાશે, ત્યાર બાદ દાહોદની બસ સુરત જશે, અને હીરાઘશતા કારીગરોને પરત લાવશે, જેથી મજૂરવર્ગ મુશીબતનો સામનો નહિ કરવો પડે, દિવાળી બાદ નાના ગામડાંમાં 50 બસ દોડવામાં આવશે, જેથી વિધાર્થી અને નોકરીયાત વર્ગને મુશીબત ના પડે, જોકે એસટી ડિવિઝનને દિવાળીનો તેહવાર ફળશે, દિવાળી એસટી ડિવિઝનને 35 લાખની કમાણી કરીને આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.