રાજકોટ: દીપાવલી એ હિન્દુ ધર્મનો મહત્વનો તહેવાર છે. પાંચ દિવસના આ તહેવારમાં ભારતભરમાં જાહેર રજાઓ હોય છે. નવરાત્રી પૂર્ણ થયે જ મહાઉત્સવને ઉજવવા લોકો પૂર્વ તૈયારીઓમાં જોડાઈ જાય છે. ખાસ કરીને લોકો દીપાવલીમાં પોતાના ઘરને સજાવવામાં વિશેષ ધ્યાન આપતા હોય છે. અને ઘર સુશોભનને લગતી તૈયારીઓ પ્રથમ આરંભે છે. દિવાળીનો તહેવાર બારણે ટકોરો મારી રહ્યો છે. ઉપરોકત જોતા એવું જણાય રહ્યું છે કે ઓફીસ , મકાન, દુકાન અને ફેકટરીઓમાં રંગરોગાનની શરૂઆત થઈ ગઈ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ