Abtak Media Google News

રાજકોટ: દીપાવલી એ હિન્દુ ધર્મનો મહત્વનો તહેવાર છે. પાંચ દિવસના આ તહેવારમાં ભારતભરમાં જાહેર રજાઓ હોય છે. નવરાત્રી પૂર્ણ થયે જ મહાઉત્સવને ઉજવવા લોકો પૂર્વ તૈયારીઓમાં જોડાઈ જાય છે. ખાસ કરીને લોકો દીપાવલીમાં પોતાના ઘરને સજાવવામાં વિશેષ ધ્યાન આપતા હોય છે. અને ઘર સુશોભનને લગતી તૈયારીઓ પ્રથમ આરંભે છે. દિવાળીનો તહેવાર બારણે ટકોરો મારી રહ્યો છે. ઉપરોકત જોતા એવું જણાય રહ્યું છે કે ઓફીસ , મકાન, દુકાન અને ફેકટરીઓમાં રંગરોગાનની શરૂઆત થઈ ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.