દામનગર સહજાનંદ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેઝ ટેબ્લેટ વિતરણ સમારોહ યોજાયો સહજાનંદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેઝ માં રાજ્ય સરકાર ની કોલેઝ ના પ્રથમ વર્ષ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી ઓ ને રૂપિયા એક હજાર ના ટોકન દરે ટેબ્લેટ આપવા ની યોજના અંતર્ગત ટેબ્લેટ વિતરણ ના કાર્યક્રમ નું આયોજન ગુરુકુલ ના પ્રમુખ સ્વામી વિષ્ણુચરણદાસજી નિયામક સ્વામી ચંદ્રપ્રસાદદાસજી શાસ્ત્રી આનંદસ્વરૂપદાસજી કોલેઝ ના આચાર્ય કોલડીયા સાહેબ ની હાજરી માં થયું હતું સ્વામીજી દ્વારા ટેકનોલોજી ના ફાયદા ગેરફાયદા વિશે વિદ્યાર્થી ને પ્રેરક માર્ગદર્શન આપવા માં આવ્યું હતું શાસ્ત્રી આનંદ સ્વરૂપદાસજી એ આધુનિક યુગ માં માનનીય પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદી માનનીય મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી ના મેક ઇન ઇન્ડિયા અને ન્યુ વિઝન ઇન્ડિયા ના સ્વપ્ન ને સાકાર કરવા હકારાત્મક વિચાર સાથે વિદ્યા અભ્યાસ માં ટેકનોલોજી નો મહત્તમ ઉપીયોગ કરી સફળતા નો સંદેશ આપ્યો હતો આચાર્ય કોલડીયા સાહેબ દ્વારા દીપાવલી પર્વ ની શુભેચ્છા સાથે કાર્યક્રમ ની આભાર વિધી કરવામાં આવી હતી કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પ્રો.કાકડીયા પ્રો.સરવૈયા પ્રો. નીતિન ગૌસ્વામી એ જહેમત ઉઠાવી હતી.
Trending
- “કહી પે નિગાહે કહી પે નિશાના”, પ્રેમમાં આ બાબત કેટલી યોગ્ય ???
- ઉનાળામાં વારંવાર ઉનવા થવાનું કારણ શું છે?જાણો ઘરગથ્થુ ઉપચાર
- ઉનાળામાં દૂધને બગડવાથી બચાવવા માટે અપનાવો આ ટીપ્સ, ફ્રિજની પણ જરૂર નહીં પડે
- સુરત:ડાયમંડ બુર્સને ધમધમતું કરવા કમિટીના પ્રયાસ
- સુરતના નવા પોલીસ કમિશનરની ગુનેગારો સામે લાલ આંખ
- કચ્છના નાના રણ માટે શિક્ષણ વિભાગે શરૂ કરેલી બસોની હાલત ગંભીર
- સાવધાન!!! સુરતમાં ડુપ્લીકેટ ખાદ્યતેલ વેચાણનું કૌભાંડ ઝડપાયું
- 20 થી વધુ કાર ભાડે લઇ હડપ કરી જનાર ઠગ બેલડી હાથવેંતમાં