Abtak Media Google News

રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી ભગવાન મહાવીર સ્વામીના જન્મોત્સવ પ્રસંગે ૩૦૦૦થી વધુ ભાવિકોએ પોતાના ઘરેથી મીઠાઈ-પ્રસાદ બનાવીને અર્હમના યુવાનોને અર્પણ કરી હતી અને તે પ્રસાદ રાજકોટના જરૂરીયાતમંદ સામાન્ય લોકો સુધી પહોંચાડી ભગવાન મહાવીરના જન્મોત્સવ પ્રસંગની વધામણી રૂપે લોકોના ઘરે ઘરે જઈને મીઠા મોઢા કરાવેલ.

Whatsapp Image 2018 09 11 At 4.57.57 Pmરાજકોટ શહેરની આસપાસના ઝુંપડપટ્ટી વિસ્તાર જેવા કે રૈયાધાર, માધાપર ચોકડી, મોરબી રોડ, સાત હનુમાન મંદિર પાસે, મહાજન પાંજરાપોળ, લાલપરી તળાવ અને ગોંડલ રોડ ચોકડીની આસપાસના ઝુંપડપટ્ટી વિસ્તારમાં લગભગ ૨૫૦૦ થી વધુ લોકોના ઘર સુધી આ પ્રસાદ પહોંચાડેલ.

Whatsapp Image 2018 09 11 At 4.57.43 Pmઆ રીતે આર્થિક રીતે પછાત એવા છેવાડાના આબાલ વૃદ્ધોના ચહેરા ઉપર સ્મિત લાવવાનો પ્રયત્ન કર્યો હતો.

Whatsapp Image 2018 09 11 At 4.57.51 Pm

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.