કોરોના સંક્રમણ થી બચીને રહેવા માટેના તમામ સાધનો નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઘણી સંસ્થાઓ, આગેવાનો બધા પોતપોતાની રીતે કોરોના સંક્રમણ ને અટકાવવા માટે કઈ રીતે સહાયરૂપ થઈ શકાય એ દરેક રસ્તાઓ અપનાવી રહ્યું છે. એવી જ રીતે દીવ ટ્રેડ યુનિયન દ્વારા દીવ ઘોઘલા હોસ્પિટલના તમામ સ્ટાફ ને ૨૫૦ નંગ સેફટી ચશ્માં આપવામાં આવ્યા હતા. આ સમયે ટ્રેડ યુનિયનના પ્રમુખ કાદરભાઈ કુરેશી તેમજ યુનિયનના અન્ય સભ્યો સાથે મળીને આ સરાહનીય કાર્ય કર્યું હતું.
Trending
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો
- રાજકોટ : રૈયાધાર પાસે ગેસની લાઈનમાં ભંગાણ:અનેક ઘરોમાં ચૂલા ન સળગ્યા
- ચૂંટણી પ્રચારમાં રૂપાલાએ 5.65 લાખ, તો ધાનાણીએ 1.84 લાખ ખર્ચ્યા
- ગાંધીધામ : ગાંજાના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો
- મોદી અને રાહુલને વિવાદાસ્પદ નિવેદનને પગલે ચૂંટણી પંચે ફટકારી નોટિસો
- જસદણની કોલેજમાં વિધાર્થીઓ ખુલ્લેઆમ ચોરી કરતા હોવાના વીડિયો વાયરલ થતાં ખળભળાટ
- મહીસાગરમાં અનોખી રીતે મતદાન જાગૃતિ અભિયાન યોજાયું
- રાજકોટમાં ભાડે ગાડી રાખી કરોડોનું કૌભાંડ આચરનાર ઝડપાયા