તાલુકા હેલ્થ કચેરી માણાવદરના આરોગ્ય કર્મચારીઓ દ્રારા માણાવદર શહેર અને ગામ્ય વિસ્તારમાં ધરે ધરે જઇને હાલ ચાલી રહેલ કોરોના મહામારીમાં કોરોના રોગ પ્રતિકારક શક્તિ વધે એવી હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવે છે. આ દવા જિલ્લા પંચાયત જૂનાગઢ દ્રારા ફાળવવામાં આવે છે માણાવદર તાલુકા હેલ્થ ઓફીસર શિલ્પાબેન જાવિયા દ્રારા તમામ લોકોને આ દવા ગળવા અનુરોધ કરે છે. આ દવા કંઈ રીતે લેવી તેની માહિતી પણ આપેલ છે. આ દવા માણાવદર તાલુકાના ૫૬ ગામોમાં કુલ વસ્તી ૧,૩૦,૦૦૦માં કુલ ધર ૩૩૬૬૭માં ધરે ધરે ફરીને આ દવાનુ વિતરણ કરવામાં આવશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો સૌમ્ય વાણી-વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો
- World Liver Day 2024:લીવરની બીમારીઓને કારણે દર વર્ષે લગભગ 20 લાખ લોકો મૃત્યુ પામે છે!
- હેલ્ધી કાચા કેળાની કટલેટ ટ્રાય કરો બાળકો વારંવાર બનાવવાનું કહેશે
- દીક્ષા જોશીએ બેસ્ટિ શ્રદ્ધા ડાંગરની હલ્દી અને મહેંદી ફંક્શનની BTS યાદો કરી શેર
- મલાઈકા તેની નવી સ્ટાઈલમાં સેક્સી લાગી
- હોરર અને કોમેડીની રોલર કોસ્ટર રાઈડ ફિલ્મ “ઝમકુડી”નું ડિજિટલ પોસ્ટર લોન્ચ
- ભૂલથી પણ તમારા ફ્રીજમાં ન રાખો આ 9 વસ્તુઓ, ઠંડકના ચક્કરમાં પડી જશે લેવાના દેવા
- ‘ઉલઝ’ફિલ્મનું ટીઝર લોન્ચ, જ્હાન્વી કપૂર એક્શન રોલમાં નજરે પડી