ભારત વિકાસ પરિષદ દ્વારા જરૂરીયાત મંદ લોકો માટે અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતુ જેમાં ખૂબજ મોટી સંખ્યામાં જરૂરીયાતમંદ લોકો ઉપસ્થિત રહ્યા હતા આ તકે ભારત વિકાસ પરિષદના પ્રમુખ પ્રફુલભાઈ ગોસ્વામીએ અબતક સાથે વાતચીતમાં જણાવ્યું હતુ કે, ભારત વિકાસ પરિષદ હરહંમેશા જરીયાતમંદોની સેવા અર્થે કાર્ય કરવામાં માનતું હોઈ છે જેને ચરિતાર્થ કરવા તમામ કાર્યો કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં વ્હીલચેર આપવામાં આવશે અને બીજી ઘણી વધી પ્રવૃત્તિઓ કરાવાશે અનાજ કીટનાં વિતરણને લઈ પ્રફુલભાઈએ જણાવ્યું હતુ કે ઘણા વર્ગનાં લોકો અનાજ ખરીદવામાં અશક્ષ્મ છે. જેથી જરીયાતમંદ લોકોને અનાજ મળી રહે તે હેતુથી આ કાર્યક્રમ હાથ ધરાયો છે.
Trending
- અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા ભારતના સૌથી જૂના હિલ સ્ટેશનો પર લોકોની ભીડ
- બાળકો અને વૃધ્ધોને ગેરમાર્ગે દોરતી જાહેરાતો ઉપર રોક ક્યારે?: સુપ્રીમ
- દેશ માટે મારા મમ્મીએ મંગળસૂત્રની શહાદત વ્હોરી છે: પ્રિયંકા
- 2023માં કુદરતી આફતોને લઈને 90 લાખ લોકો પ્રભાવિત થયા
- લદાખના પેટાળમાં ધરબાયેલ ભુ-ઉષ્મીય ઉર્જા ભારત માટે એનર્જીનો જબરદસ્ત સ્ત્રોત બની જશે
- સુરત : ACBએ સપાટો બોલાવીને 5 લાખની લાંચ લેતા વચેટિયાને ઝડપી પાડ્યો
- ચૂંટણી પંચ પાસેથી EVM-VVPATની પારદર્શિતા બાબતે સ્પષ્ટતા માંગતી સુપ્રીમ કોર્ટ
- ટેસ્લા આવતા વર્ષે હ્યુમનૉઇડ રોબોટનું વેચાણ કરશે ચાલુ…