Abtak Media Google News

ભારત વિકાસ પરિષદ દ્વારા જરૂરીયાત મંદ લોકો માટે અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતુ જેમાં ખૂબજ મોટી સંખ્યામાં જરૂરીયાતમંદ લોકો ઉપસ્થિત રહ્યા હતા આ તકે ભારત વિકાસ પરિષદના પ્રમુખ પ્રફુલભાઈ ગોસ્વામીએ અબતક સાથે વાતચીતમાં જણાવ્યું હતુ કે, ભારત વિકાસ પરિષદ હરહંમેશા જ‚રીયાતમંદોની સેવા અર્થે કાર્ય કરવામાં માનતું હોઈ છે જેને ચરિતાર્થ કરવા તમામ કાર્યો કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં વ્હીલચેર આપવામાં આવશે અને બીજી ઘણી વધી પ્રવૃત્તિઓ કરાવાશે અનાજ કીટનાં વિતરણને લઈ પ્રફુલભાઈએ જણાવ્યું હતુ કે ઘણા વર્ગનાં લોકો અનાજ ખરીદવામાં અશક્ષ્મ છે. જેથી જ‚રીયાતમંદ લોકોને અનાજ મળી રહે તે હેતુથી આ કાર્યક્રમ હાથ ધરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.