Abtak Media Google News

આ વખતની કડકડતી ઠંડીમાં લોહાણા સમાજ સંચાલીત જલારામ સેવા, મંડળ દ્વારા ગરીબો તથા નિરાધારોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતુ જેમાં લગભગ ૧૬૦ જેટલા ધાબળાનું ગરીબો તથા નિરાધારોને વિતરણ કરવામાં આવ્યું હતુ જેની નોંધ સમગ્ર ગરીયાધારની જનતાએ લીધી હતી અને જલારામ સેવા મંડળના આ કાર્યને ખુબ બિરદાવવામાં આવ્યું હતુ અને હજી પણ આ ધાબળાનું વિતરણ કાર્ય ચાલુ રાખવામાં આવ્યું છે. જેની સમગ્ર ગારીયાધાર તથા તાલુકાની જનતાને જાણ કરવામાં આવે છે. તથા આમંડળ દ્વારા ૧૦૦% રીફંડ ડીપોઝીટ સાથે જનતાને મેડીકલ સાધનો પણ પૂરા પાડવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.