આ વખતની કડકડતી ઠંડીમાં લોહાણા સમાજ સંચાલીત જલારામ સેવા, મંડળ દ્વારા ગરીબો તથા નિરાધારોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતુ જેમાં લગભગ ૧૬૦ જેટલા ધાબળાનું ગરીબો તથા નિરાધારોને વિતરણ કરવામાં આવ્યું હતુ જેની નોંધ સમગ્ર ગરીયાધારની જનતાએ લીધી હતી અને જલારામ સેવા મંડળના આ કાર્યને ખુબ બિરદાવવામાં આવ્યું હતુ અને હજી પણ આ ધાબળાનું વિતરણ કાર્ય ચાલુ રાખવામાં આવ્યું છે. જેની સમગ્ર ગારીયાધાર તથા તાલુકાની જનતાને જાણ કરવામાં આવે છે. તથા આમંડળ દ્વારા ૧૦૦% રીફંડ ડીપોઝીટ સાથે જનતાને મેડીકલ સાધનો પણ પૂરા પાડવામાં આવે છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો સૌમ્ય વાણી-વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો
- World Liver Day 2024:લીવરની બીમારીઓને કારણે દર વર્ષે લગભગ 20 લાખ લોકો મૃત્યુ પામે છે!
- હેલ્ધી કાચા કેળાની કટલેટ ટ્રાય કરો બાળકો વારંવાર બનાવવાનું કહેશે
- દીક્ષા જોશીએ બેસ્ટિ શ્રદ્ધા ડાંગરની હલ્દી અને મહેંદી ફંક્શનની BTS યાદો કરી શેર
- મલાઈકા તેની નવી સ્ટાઈલમાં સેક્સી લાગી
- હોરર અને કોમેડીની રોલર કોસ્ટર રાઈડ ફિલ્મ “ઝમકુડી”નું ડિજિટલ પોસ્ટર લોન્ચ
- ભૂલથી પણ તમારા ફ્રીજમાં ન રાખો આ 9 વસ્તુઓ, ઠંડકના ચક્કરમાં પડી જશે લેવાના દેવા
- ‘ઉલઝ’ફિલ્મનું ટીઝર લોન્ચ, જ્હાન્વી કપૂર એક્શન રોલમાં નજરે પડી