Abtak Media Google News

સુરેન્દ્રનગર એનસીસીના સુબેદાર સુખદેવસીંઘ, સુરેશકુમાર, પટેલ હીતેષકુમાર, તેમના એન સી સી કેડીટ ના ૮૦૦ સ્ટુડન્ટ એ એક અઠવાડિયામાં બનાવેલા માસ્ક નંગ ૫૦૦ સુરેન્દ્રનગર નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયાને અર્પણ કર્યા હતાં તેમજ નાગરીકો માં આ કોરોના વાયરસની વિશ્વ મહામારીના લીઘે માસ્ક પહેરીને બહાર નીકળવુ તેમજ સોસયીલ ડીસ્ટન જાળવવુ વાંરમવાર હાથ ધોવા તેવી સમજ જીલ્લા તથા શહેર ના નાગરીકો ને એક ઇન્ટરવ્યુમાં એનસીસીના સ્ટુડન્ટ જયદેવ વ્યાસ એ આપી હતી તેમજ આ અગાઉ એન સી સી કેડીટના સ્ટુડન્ટ દ્વારા બનાવામાં આવેલા માસ્ક તેમને આંબેડકર ચોકમાં વિતરણ કર્યા હતાં તે બાદ આજરોજ સુરેન્દ્રનગર નગરપાલિકા એ આવીને નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયાને માસ્ક અર્પણ કર્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.