સુરેન્દ્રનગર એનસીસીના સુબેદાર સુખદેવસીંઘ, સુરેશકુમાર, પટેલ હીતેષકુમાર, તેમના એન સી સી કેડીટ ના ૮૦૦ સ્ટુડન્ટ એ એક અઠવાડિયામાં બનાવેલા માસ્ક નંગ ૫૦૦ સુરેન્દ્રનગર નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયાને અર્પણ કર્યા હતાં તેમજ નાગરીકો માં આ કોરોના વાયરસની વિશ્વ મહામારીના લીઘે માસ્ક પહેરીને બહાર નીકળવુ તેમજ સોસયીલ ડીસ્ટન જાળવવુ વાંરમવાર હાથ ધોવા તેવી સમજ જીલ્લા તથા શહેર ના નાગરીકો ને એક ઇન્ટરવ્યુમાં એનસીસીના સ્ટુડન્ટ જયદેવ વ્યાસ એ આપી હતી તેમજ આ અગાઉ એન સી સી કેડીટના સ્ટુડન્ટ દ્વારા બનાવામાં આવેલા માસ્ક તેમને આંબેડકર ચોકમાં વિતરણ કર્યા હતાં તે બાદ આજરોજ સુરેન્દ્રનગર નગરપાલિકા એ આવીને નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયાને માસ્ક અર્પણ કર્યા હતાં.
Trending
- શિક્ષણનું ઊંચું સ્તર અને વિદ્યાર્થીઓની વધતી ક્ષમતા દેશના ઉજવળ ભવિષ્યની તેજસ્વી આશા
- પશ્ચિમ રેલવેમાં રાજકોટ ડીવીઝન 2276 કરોડની આવક સાથે ‘અવ્વલ’
- ખેલ મહાકુંભનો દબદબાભેર પ્રારંભ : 7 ટીમો વચ્ચે ખેલાયો હોકી જંગ
- નાણાકીય વર્ષ 2023-24માં રૂ.2.95 કરોડના ઉછાળા સાથે ખનીજ વિભાગની આવક રૂ.16.50 કરોડને આંબી
- પૈસા તૈયાર રાખજો..જલ્દી આવશે સૌથી મોટો Swiggy નો IPO
- Horlics હવે ‘હેલ્ધી ફૂડ ડ્રિંક’ નહીં પણ આ કેટેગરીમાં આવશે
- માતાની ઈચ્છાને માન આપતા આ યુટ્યુબર ભાજપમાં જોડાયો
- Dell અને Alienwareએ વિશ્વનું સૌથી પાવરફુલ ગેમિંગ લેપટોપ કર્યું લોન્ચ…