પંજાબ ના અમૃતસર ખાતે અખિલ ભારતીય ખત્રી મહાસભા નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્ય ખત્રી સમાજ ના અગ્રણી દિલીપભાઈ વલેરા ની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. અખિલ ભારતીય ખત્રી મહાસભા ના અધ્યક્ષ ધનરાજભાઇ ખત્રી ના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ મહાસંમેલન માં મહામંત્રી રાજકુમાર ટંડન, શશીબેન વારડે, નિર્ભયચંદ શેઠ, સુરેશ ખન્ના, સહિત મોટી સંખ્યામાં દેશભર માં થી મોટી સંખ્યામાં ખત્રી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત ખત્રી સમાજ સંગઠન ના અગ્રણી દિલીપભાઈ વલેરા ની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી થતાં સૌએ આ વરણી ને આવકારી હતી. દિલીપભાઈ વલેરા એ સમગ્ર ખત્રી સમાજ ને વઘુ સામાજિક રીતે સંગઠીત થવા અને શૈક્ષણિક અને વિકાશસીલ બનાવવા સમાજસેવા માટે અપીલ કરી હતી.
Trending
- આ 12 કારણથી લોકો એકબીજાની તરફ આકર્ષિત થાય છે
- લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાના મતદાન અર્થે પહેલી વખત કરાઈ ખાસ વ્યવસ્થા
- સુરત: યુવકને હનિટ્રેપમાં ફસાવી 3.50 લાખ રૂપિયા પડાવ્યા
- EVMને હેક કરી શકાતું નથી અને તેની સાથે છેડછાડ પણ શક્ય નથી : ચૂંટણી પંચ
- તરબૂચ ખાધા પછી ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો…
- વોટ્સન મ્યુઝીયમ એ ઐતિહાસિક ધરોહર સાચવી રાખી છે: સેંથીલ થોનદામન
- મુમુક્ષુ જીમીતકુમાર ચાલશે સયંમના માર્ગે: કાલથી ત્રણ દિવસ દિક્ષા મહોત્સવ
- Mahindraની જમ્બો Femily Car આવી રહી છે ટૂંક સમયમાં