Abtak Media Google News

D6335D12 129F 43E4 B8F5 Afa7F0E6E02Aરાષ્ટ્ર સંત પૂ. ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં આરાધનાબેન ડેલીવાલા તથા ઉપાસનાબેન શેઠ દીક્ષા અંગીકાર કરવા જઈ રહ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં વિવિધ માર્ગો ઉપરથી ભવ્ય શોભાયાત્રા નીકળેલ હતી તે પ્રસંગે બંને દિક્ષાર્થી બહેનોનું દાઉદી વ્હોરા સમાજના યુસુફભાઈ જોહર કાર્ડસ વાળા, અબ્બાસભાઈ ત્રવાડી, શબ્બીરભાઈ કાચવાલા દ્વારા સન્માન કરવામાં આવેલ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.