રાજકોટ જીલ્લાના ધોરાજી માં જલારામ જયંતિ ની રજા જાહેર કરો ધોરાજી નાં લોહાણા સમસ્ત સમાજ ની માંગ સાથે પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યું હતું .જલારામ જયંતિ લાખો લોકો નાં આસ્થા નું પ્રતિક એવાં જલારામ બાપા ની આગામી જલારામ જયંતિ દિવસે જાહેર રજા જાહેર કરવા માટે ધોરાજી સમસ્ત લોહણા સમાજ દ્વારા આજરોજ પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જલારામ જયંતિ ની જાહેર રજા જાહેર કરવામાં આવે તેવી માંગ કરી હતી આ તકે સમસ્ત લોહણા સમાજ અગ્રણી આગેવાનો લોહણા સમાજ નાં સંસ્થા ઓ નાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા :
Trending
- અમદાવાદ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાથી આવેલા મૃતદેહને સ્પેરપાર્ટ્સ સમજી અન્યને સોંપી દેતા વિવાદ
- LG અને TCL જેવી મોટી બ્રાન્ડ ના 55 ઇંચના TV હવે થયા સસ્તા…
- ઉનાળામાં સ્ટાઇલિશ અને ટ્રેન્ડી લુક માટે આ પાંચ આઉટફિટ સ્ટાઇલ ટ્રાય કરો.
- ભણીને માણસ રોજગારી મેળવે પરંતુ હવે ભણીને ભિખારી થવાનો વારો આવી શકે છે!! : ILO Report
- MSIએ પોતાના નવા અને અપગ્રેડ લેપટોપ કર્યા લોન્ચ…
- જાણો કયા સમયે નહાવાથી તમે સ્વસ્થ રહી શકો છો, સવારે કે રાત્રે
- મુનમુન દત્તાની અદા પર ચાહકો આફરીન!
- મુખ્તાર અંસારીના મોતની તપાસ થશે, DM એ આપ્યા આદેશ