Abtak Media Google News

૨૦૧૭માં કેપ્ટન્સી છોડવા અંગે સ્પોર્ટસમેન સ્પીરીટની મિસાલ બનતો માહી

ઇન્ડિયન ક્રિકેટના સફળ કેપ્ટનોમાંથી એક મહેન્દ્ર ધોનીએ ૨૦૧૭માં કેપ્ટન્સી છોડી વિરાટ કોહલી માટે મોકળલ માર્ગ કર્યો હતો. જો કે અચાનક કેપ્ટન્સી છોડતા ધોનીના ચાહકોને આંચકો લાગ્યો હતો પણ ધોનીએ તેની પાછળનું કારણ સ્પષ્ટ કર્યુ છે એક રિપોર્ટ મુજબ ધોનીએ કહ્યું કે મે મારી કેપ્ટન્સી એટલા માટે છોડી કારણ કે નવા કેપ્ટન વિરાટ કોહલીને ૨૦૧૯ ના વર્લ્ડ કપ પહેલાની પૂર્વતૈયારી માટે પુરતો સમય મળી રહે અને તે પોતાની રીતે મજબુત ટીમનું ચયન કરી શકે.માહીએ વધુમાં કહ્યું મે યોગ્ય સમયે કેપ્ટન્સી છોડતા વિરાટને પુરતા સમયમળશે ધોનીની આ પહેલને રિયલ સ્પોર્ટસમેન સ્પીરીટકહી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.