દામનગર નવજ્યોત વિદ્યાલય ખાતે ખોડલધામ સમિતિ ની બેઠક મળી જેમાં બિન અનામત આયોગ ના હેમરાજભાઈ ગજેરા ખોડલધામ ટ્રસ્ટ ના વસંતભાઈ મોવલિયા બી એલ રાજપરા સાહેબ રમેશભાઈ કાથરોટિયા સુરેશભાઈ દેસાઈ રિધેશ નાકરાણી અરજણભાઈ કોરાટ સહિત ના અગ્રણી ઓ દ્વારા શિક્ષણ આરોગ્ય કૃષિ સંગઠન સામાજિક પરંપરા જન જાગૃતિ અંગે મનનીય વક્તવ્ય આપ્યું હતું વિવિધ યોજના ઓ આર્થિક ઉન્નતિ સહિત ની વિસ્તૃત માહિતી આપી હતી ખોડલધામ સમિતિ ની આ મીટીંગ માં દામનગર લાઠી લીલીયા બાબરા અમરેલી ઢસા ગઢડા સ્વામી ના દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં થી ખૂબ મોટી સંખ્યા માં ખોડલધામ સમિતિ ના કન્વીનરો હોદેદારો સ્વંયમ સેવકો એ હાજરી આપી હતી અને ખોડિયાર માતાજી ની આરતી ઉતારી પુલવા ના શહીદો ને શ્રધાંજલિ આપી હતી
Trending
- એવું તે શું થયું કે હજુ પણ ભાતરતનો આ રેલ્વે ટ્રેક અંગ્રેજોના હાથમાં છે
- આળસ ખાધા બાદ રિલેક્સ ફીલ થવાનું આ છે મુખ્ય કારણ
- નવો સ્માર્ટફોન ખરીદતા પહેલા અહી એક નઝર કરજો, ફાયદામાં રહેશો…
- શહેનાઝ ગિલનો આ કીલર લૂક તમે ક્યારે પણ નહીં જોયો હોય
- સાદગીમાં જ સુંદરતા છે, આ વાતને સાર્થક કરતી દિશા પરમાર
- મુકેશ અંબાણીની ખુશી બમણી થઈ…!!!
- Red and Black લૂક સાથે છવાઈ હિના ખાન
- મુખ્યમંત્રી સાળંગપુર ધામ ખાતે હનુમાન જયંતિના અવસરે ઉપસ્થિત રહ્યા