Abtak Media Google News

મહામારીને રોકવા લાદવામાં આવેલું સરકારી લોકડાઉન હટી જતાં જનજીવન થાળે પડી રહ્યું છેે. મહામારીથી રક્ષણ આપવાની પ્રાર્થના કરવા ભક્તો અધીરા હતા. દરમિયાન આજથી ધાર્મિક સ્થળોને પણ ખોલી નાંખવામાં આવતા મંદિરોમાં ભક્તોના ઘોડાપૂર વહ્યા છે. મંદિરોમાં તંત્રના નીતિ-નિયમોનું પાલન પણ થઇ રહ્યું છે. સરકારી લોકડાઉન ખૂલતા જ ભક્તો ભગવાનના શરણે પહોંચ્યા હોવાના દ્રશ્યો જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.