મહામારીને રોકવા લાદવામાં આવેલું સરકારી લોકડાઉન હટી જતાં જનજીવન થાળે પડી રહ્યું છેે. મહામારીથી રક્ષણ આપવાની પ્રાર્થના કરવા ભક્તો અધીરા હતા. દરમિયાન આજથી ધાર્મિક સ્થળોને પણ ખોલી નાંખવામાં આવતા મંદિરોમાં ભક્તોના ઘોડાપૂર વહ્યા છે. મંદિરોમાં તંત્રના નીતિ-નિયમોનું પાલન પણ થઇ રહ્યું છે. સરકારી લોકડાઉન ખૂલતા જ ભક્તો ભગવાનના શરણે પહોંચ્યા હોવાના દ્રશ્યો જોવા મળે છે.
Trending
- ખાંભાના જંગલમાં ફોરેસ્ટરે મિત્રો સાથે ગેરકાયદે સિંહ દર્શન કર્યા ??
- રિલાયન્સના ક્વાર્ટર-4નું પરિણામ જાહેર : 18951 કરોડ નફો, શેર ઉપર રૂ.10નું ડિવિડન્ડ જાહેર
- તાઇવાન ધણઘણી ઉઠ્યું : ધડાધડ 80 ભૂકંપના આચકા
- ભારતનું સંરક્ષણ બજેટ વધીને રૂ. 7 લાખ કરોડે પહોચ્યું
- અંતે મસાલાની ગુણવત્તા ચકાસવા એફ.એસ.એસ.એ.આઇ મેદાને !!!
- શું હવે ખરેખર WhatsAppમાં ફોટા અને ફાઇલ ટ્રાન્સફર માટે ઇન્ટરનેટની જરૂરત નહીં રહે…????
- સૌરાષ્ટ્રમાં કેસર કેરીનું આગમન પણ, તાલાલા યાર્ડમાં વિધિવત રીતે પહેલી મેથી હરાજી શરૂ થશે
- 35 મુમુક્ષુઓએ સંસાર ત્યાગ કરી ગ્રહણ કર્યા સંયમનો માર્ગ