Abtak Media Google News

જોડીયા એવી.પી.એમ.સી.  ની વર્ષ ૨૦૧૮ યોજાયેલ ચુંટણીમાં તાલુકા ભાજપના પ્રમુખ જેઠાલાલ અધેરા તથા એ.વી. એમ.સી. ના ચેરમેન ધરમશીભાઇ ચનીયારા આગેવાની વાળી ભાજપ સંગઠન અને સહકારી ક્ષેત્રના આગેવાનોની પેનલનો વેપારી વિભાગની ચાર બેઠકો, બહાદુરસિંહ પ્રભાતસિંહ જાડેજા, ભરતભાઇ દલસાળીયા,  કામીનભાઇ ત્રિવેદી, જીતેન્દ્રભાઇ ગાંભવા તથા ખરીદ વેચાણ સંઘ વિભાગમાં બન્ને બેઠકો ઉપર અનુક્રમે ચેરમેન ધરમશીભાઇ તથા ભીખાભાઇ મેંદાસણા અને ખેડુત વિભાનગી આઠ બેઠકોમાં આઠે આઠ બેઠકો આદરણીય ઘોડાસરા તથા કેબીનેટ મંત્રી રાધવજીભાઇ પટેલ તથા પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાના આશિર્વાદ વાળા આઠે આઠ ઉમેદવારો વિજય જાહેર કરેલા થયેલા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.