જોડીયા એવી.પી.એમ.સી. ની વર્ષ ૨૦૧૮ યોજાયેલ ચુંટણીમાં તાલુકા ભાજપના પ્રમુખ જેઠાલાલ અધેરા તથા એ.વી. એમ.સી. ના ચેરમેન ધરમશીભાઇ ચનીયારા આગેવાની વાળી ભાજપ સંગઠન અને સહકારી ક્ષેત્રના આગેવાનોની પેનલનો વેપારી વિભાગની ચાર બેઠકો, બહાદુરસિંહ પ્રભાતસિંહ જાડેજા, ભરતભાઇ દલસાળીયા, કામીનભાઇ ત્રિવેદી, જીતેન્દ્રભાઇ ગાંભવા તથા ખરીદ વેચાણ સંઘ વિભાગમાં બન્ને બેઠકો ઉપર અનુક્રમે ચેરમેન ધરમશીભાઇ તથા ભીખાભાઇ મેંદાસણા અને ખેડુત વિભાનગી આઠ બેઠકોમાં આઠે આઠ બેઠકો આદરણીય ઘોડાસરા તથા કેબીનેટ મંત્રી રાધવજીભાઇ પટેલ તથા પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાના આશિર્વાદ વાળા આઠે આઠ ઉમેદવારો વિજય જાહેર કરેલા થયેલા છે.
Trending
- સાપ ઉનાળામાં જ કેમ તેના દરમાંથી બહાર આવે છે?
- સાવધાન… રાજકોટમાં ફરીવાર ગઠીયા ગેંગ સક્રિય
- રાજકોટ: ક્રિકેટ રમતી વેળાએ 13 વર્ષના સગીરનું હૃદય થંભી જતા મોત
- UPSCની પરીક્ષા અનુસંધાને રાજકોટ પોલીસ કમિશ્નરનું જાહેરનામું પ્રસિદ્ધ
- માધવપુરના મેળામાં પ્રસરી ભારતના ઉત્તર-પૂર્વ અને પશ્ચિમી સંસ્કૃતિની સુવાસ
- Teslaના એલોન મસ્કે ભારત મુલાકાત મુલતવી રાખી
- લ્યો કરો વાત… ટબુડીયા માલિકને ઈન્ફોસીસના ડિવિડન્ડની આવક કરોડોમાં થઈ
- સિંગાપોર મોકલાયેલ કરી ફિશ મસાલામાં પેસ્ટીસાઈડનું પ્રમાણ નિર્ધારિત માત્રા કરતા ખૂબ જ વધુ