Abtak Media Google News

પ્રવિણ શ્રાવણ માસ નિમિતે ભોળાનાથનું પૂજન અર્ચન કરવા માટે શિવાલયોમાં ભાવિકોની ભારે ભીડ જામે છે. ત્યારે સોમનાથ મહાદેવના મંદિરે રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ પરિવાર સાથે દર્શનાર્થે પધાર્યા હતા. તેઓએ પરિવાર સાથે પૂર્વ સંધ્યાએ સોમનાથ મહાદેવની શાયમ આરતી કરી હતી. અને અભિષેક પણ કર્યો હતો. આ પ્રસંગે સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના જનરલમેનેજરે નિતિનભાઈ પટેલનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.