પ્રવિણ શ્રાવણ માસ નિમિતે ભોળાનાથનું પૂજન અર્ચન કરવા માટે શિવાલયોમાં ભાવિકોની ભારે ભીડ જામે છે. ત્યારે સોમનાથ મહાદેવના મંદિરે રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ પરિવાર સાથે દર્શનાર્થે પધાર્યા હતા. તેઓએ પરિવાર સાથે પૂર્વ સંધ્યાએ સોમનાથ મહાદેવની શાયમ આરતી કરી હતી. અને અભિષેક પણ કર્યો હતો. આ પ્રસંગે સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના જનરલમેનેજરે નિતિનભાઈ પટેલનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતુ.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ