દેના બેંકના કાર્યકારી નિર્દેશક ડો. રાજેશકુમાર યદૂવંશી તા.ર૦ ના રોજ દેના બેંકના રાજકોટ ઝોનની મુલાકાત માટે આવ્યા હતા. તેઓએ ગ્રાહકો સાથે વાર્તાલાપ કયો હતો.તેમજ ગ્રાહકોને જણાવવામાં આવ્યું હતું કે, દેના બેંક દ્વારા આપવામાં આવતી હોમ લોન ૮.૨૫ ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે. જે બીજી બેંકોની સરખામણીમાં સૌથી સસ્તી છે. આ ઉપરાંત બેંકના રીટેલ લોન કાર્નિવલ દરમીયાન પ્રોસેસિંગ ફી પણ માફ કરવામાં આવી છે. તેમની સાથે ક્ષેત્રીય મહાપ્રબંધક (ગુજરાત) વીસ.એસ. ખીચી પણ ઉ૫સ્થિત હતા.ઉપરાંત ગ્રાહકોના પ્રત્યુતરમાં જણાવ્યું હતું કે આ કાર્નિવાલમાં અન્ય બેંકની ટેક ઓવર પણ કરવામાં આવી છે.
Trending
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ
- મીડિયા કરતા પોલીસ કર્મીઓમાં કાર્યસંતોષ અને કાર્ય સામેલગીરીનું પ્રમાણ વધુ: સર્વે
- તમારી આત્માના બીજા ગ્રહ સાથે શું સંબંધ છે? એ જાણવું હોય તો આટલું કરો