વેરાવળમાં ૬ માર્ચના જનરલ બોર્ડ મીટીંગમાં વેરાવળ-પાટણ શહેરની જનતા ઉપર ઠરાવ કરી નગરપાલિકા રહેણાંક વિસ્તારમાં સફાઈ વેરો રૂ.૫૦ની જગ્યાએ રૂ.૧૫૦ મંજુર કર્યો છે અને બિનરહેણાંક સફાઈ વેરો રૂ.૧૦૦ની જગ્યાએ રૂ.૧૫૦ તેમજ દિવાબતી વેરો રૂ.૧૦૦ની જગ્યાએ રૂ.૨૫૦ મંજુર કરેલ છે તો વેરાવળ-પાટણ શહેરની જનતા ઉપર તોતીંગ વધારો કરી શહેરીજનોની કમર તોડી નાખી છે. આ ભાવ વધારો તાત્કાલિક ધોરણે પાછો ખેંચવા વેરાવળના જીવન જયોત સેવા ટ્રસ્ટે માંગ કરી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ભાગીદારીમાં સંભાળવું
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક