Abtak Media Google News

જુનાગઢના  આંબેડકરનગર ખાતે છેલ્લા ઘણા દિવસોથી લાખાભાઈ પરમાર દ્વારા જુનાગઢની તમામ ઝુપડ પટ્ટી રેગ્યુલર માટે સત્યગ્રહ ચાલુ કરેલ છે, ત્યારે આ છાવણીની સી.પી.એમ. ના આગેવાન બટુકભાઈ મકવાણા, જીશાનભાઈ હાલેપૌત્રા, અશ્વિનભાઇ ઝાલા, ધીરૂભાઇ જોષી. બાલુભાઇ ઉભડીયાએ મુલાકાત લીધી હતી.

દરમિયાન સી.પી.એમ. ના નેતાઓએ પૂર્વ મેયર પરમારની માંગણી સાચી અને વ્યાબી હોય, મહાનગરપાલિકા જુનાગઢમા ઝુપડપટ્ટી રેગ્યુલાઇજના રૂપિયા પણ વર્ષોથી ભરાય ગયેલ છે, ત્યારે તાત્કાલિક અસરથી મંજુર કરવામાં આવે તે  માંગણી યોગ્ય હોવાનુ જણાવી સત્યગ્રહને ટેકો જાહેર કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.