સંપૂર્ણ દેવામાફી સહિત વિભિન્ન માંગોને લઈને અખિલ ભારતીય કિસાન સભા તરફથી કાઢવામાં આવેલો મોર્ચો સોમવારે નાસિકથી મુંબઈના આઝાદ મેદાનમાં પહોંચી ગયો છે. 200 કિલોમીટરની પદયાત્રા કર્યાં બાદ ખેડૂતો વિધાનસભાનો ઘેરાવ કરશે. ખેડૂતોના સમર્થનમાં સત્તારૂઢ શિવસેના અને રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પણ આવી ગઈ છે. મોડી રાત્રે ખેડૂતોને મળવા પહોંચેલા રાજ ઠાકરેએ કહ્યું કે, “તેઓને જ્યારે મારી જરૂર હશે, હું હાજર થઈ જઈશ.” કોંગ્રેસે પહેલાં જ આ મોર્ચાને સમર્થન આપી દીધું છે. સોમવારે મુખ્યમંત્રી અને ખેડૂત સભાના પ્રતિનિધિ મંડળ વચ્ચે બેઠક થશે.
Trending
- તમે પણ હોઠ પર દરરોજ લિપસ્ટિક લગાવો છો!!!
- દિલ્હી CM અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો
- Metaએ US Governmentને શા માટે આપી આ ચેતવણી???
- ભાજપમાં અસંતોષની આગ “પાટીલ” પાંચ લાખની લીડના સપનાને કરશે ભસ્મીભૂત?
- 14 મહિનાની ટ્રેનિંગ લીધા પછી કાર્તિક આર્યન ફિલ્મ ચંદુ ચેમ્પિયન માટે તૈયાર…….
- Elon Musk એ કરી મોટી જાહેરાત, હવે આ X યુઝર્સને ફ્રીમાં મળશે પ્રીમિયમ સુવિધાઓ
- Tik Tokની જગ્યા હવે LinkedIn લેશે…
- શુ ટિમ કેજરીવાલ ‘કેસરિયા’ કરવાના મૂડમાં ?