Abtak Media Google News

ગુજરાતી સાહિત્યના આદ્યકવિ કૃષ્ણના કૃપાપાત્ર શ્રી નરસિંહ મહેતાની ૫૬૪મી હારમાળા જયંતિની આજે ઉજવણી કરાઇ હતી.

7537D2F3 1

જે અંતર્ગત હાટકેરાજન  દ્વારા રામકૃષ્ણ નગર ગાર્ડન સ્થિત નરસિંહ મહેતાની પ્રતિમાને પુષ્પ વંદના, વૈષ્ણવ જનના સમુહગાનમાં સાથે હારમાળા જયંતિ મનાવી હતી. જેમાં વિપુલ પોટા, જે.ડી.બક્ષી, જે.ડી.બુચ, રાજીવભાઇ વચ્છારાજાની, બાલેન્દ્રભાઇ મહેતા, હિમાંશુ માંકડ, અશોક પોટા, ગીરીશ મારુ, અશોક માંકડ, વિરંચી બુચ, અક્ષય વસાવડા, કશ્યપ ધોળકીયા, પંકજ મંકોડી, નિખિલ બત્રી, ઉત્કલ વૈષ્ણવ, સમીર વસાવડા, ઉદય માંકડ, મહેશ છાયા, વિશ્ર્વેન ધોળકીયા, અપૂર્વ જોશીપુરા, તુષાર પોટા, તુલન વૈશ્ર્ણન, જયેશ દેસાઇ, રાજેશ્ર્વરીબેન વચ્છારાજાની શ્રઘ્ધાબેન છાયા, ભકિતબેન દેસાઇ, પારુલબેન ઢેબર, જાગૃતિબેન મારુ, અભય અંજારીયા, રાહુલ મહેતા, કેયુર અંજારીયા, વિનયા બુચ  હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.