Abtak Media Google News

જૈનોનુ મહાપર્વે પર્વધીરાજપર્યુષણ પર્વની શરૂઆત થઈ ચુકી છે.જામનગરના તમામ જિનલયોને રોશનીથી શણગારવામાં આવ્યા છે, આ વર્ષે કોરોના મહામારીના કારણે દેરાસરોમાં સોશ્યિલ ડિસટ્ન્સ અને સરકારીનિતિ નિયમો અનુસાર જૈનો વિવિધરીતે તપસ્યા કરેછે,જિનલયોમાં શ્રાવક- શ્રાવિકો પૂજા સહિતની વિધિ તેમજ ત્રણ- પાંચ, કે આઠ અપવાસ કરી ધન્યતા અનુભવે છે, પર્યુષણ પર્વ નિમિતે જૈનો ભગવાન મહાવીરના ધર્મ અને સૈયમના માર્ગે ચાલે છે. તમામ જિનાલયોમાં નિયમિત સાંજે ભગવાનને વિવિધ આંગી દર્શન કરવામાં આવે છે. જેનો બહોળા જૈન જૈનજૈનેતરો લાભલે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.