Abtak Media Google News

ઈશ્વર સત્ય હૈ, સત્ય હી શિવ હૈ, શિવ હી સુંદર હૈ… ભગવાન શિવજીનો મહિમા સમજવો ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી માટે પણ અધૂ‚ છે. પવિત્ર શ્રાવણ માસમાં ભોળાનાથને રીઝવવા આખો મહિનો અવનવા શણગારો કરવામાં આવે છે.

શિવને પ્રસંન્ન કરવા પુષ્પો, બિલ્વપત્ર સહિતના અવનવા નયનરમ્ય શણગારો કરાતા હોય છે. સોમનાથ ખાતે શ્રાવણ સુદ બીજના દિવસે સોમનાથ મહાદેવને પુષ્પોનો શૃંગાર કરવામાં આવ્યો હતો લાખો શિવભકતોએ આ શૃંગાર દર્શનો લાભ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.